Gujarat General Knowledge QuiZ 30_Part-10 IMP4 Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL MCQ (હાલો... ગુજરાતે - ૧૦)
હાલો... ગુજરાતે - ૧૦
1. ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે - ખેડા (કપડવંજ તાલુકામાં વાત્રક નદી કિનારે)
2. ભમ્મરિયો કૂવો કયા શહેરમાં આવેલો છે - મહેમદાવાદ (જિ. ખેડા)
3. નરસિંહ મહેતાનો ચોરો કયા જિલ્લામાં આવેલો ચે - જૂનાગઢ
4. ગુજરાતના કયા જિલ્લામાં ખાવડા અને કાળો નામનો પર્વત આવેલો છે - કચ્છ
5. ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર કયું - વડનગર
6. સુરત જિલ્લાના દુબળા આદિવાસીનું કયું નૃત્ય જાણીતું છે - હાલી
7. કવિ કલાપીની જન્મભૂમિ કઇ - લાઠી
8. સુરપાણેશ્વર મંદિર કયા જિલ્લામાં આવેલું છે - નર્મદા
9. કયા પર્વતો પર બૌદ્ધ ગુફાઓ આવેલી છે - ગિરનાર
10. ગુજરાતનું હવાખાવાનું સ્થળ ઉભરાટ કયા જિલ્લામાં આવેલું છે - નવસારી
11. ઘેડની જમીનમાં મુખ્યત્વે કયો પાક સૌથી વધુ લેવામાં આવે છે - ડાંગર અને ફળો
12. ગુજરાતમાં પારનેરા નામનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે - નવસારી
13. દિપકલા ઉદ્યાન કયા સ્થળે આવેલો છે - સાપુતારા
14. તડવી આદિવાસીઓનું કયું લોકનૃત્ય જાણીતું છે - આલેણી હાલેણી
15. પ્રસિદ્ધ કુંભારિયાના દેરા કયા જિલ્લામાં આવેલા છે - બનાસકાંઠા (અંબાજી)
16. લેડી વિલ્સન નામનું સંગ્રહાલય ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે - વલસાડ (ધરમપુર)
17. સૌથી વધુ જંગલો ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે - ડાંગ
18. ગુજરાતનો કેરી, કેળાં અને ચીકુની વાડીઓ માટે કયો પ્રદેશ જાણીતો છે - દક્ષિણ ગુજરાત
19. ઉદવાડા શાને માટે જાણીતું છે અને કયા જિલ્લામાં આવેલું છે - પારસી અગિયારી, વલસાડ
20. ગુજરાતમાં કયા કયા સ્થળે ગરમ પાણીના કુંડ આવેલા છે - ટુવા (પંચમહાલ), લસુન્દ્રા (ખેડા),
તુલસીશ્યામ (ગીરસોમનાથ), ઉનાઇ (વલસાડ)
21. વડોદરામાં બાળકો માટેની ટચૂકડી રેલગાડી કયા નામે ઓળખાય છે - ઉદ્યાનનગરી
22. હીરા ભાગોળ કયા શહેરમાં આવેલી છે - ડભોઇ (જિ. વડોદરા)
23. ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનોનું કયું લોકનૃત્ય જાણીતું છે - ટીપ્પણી
24. ગુજરાતમાં ધારની જમીન કયાં આવેલી છે - જૂનાગઢ અને અમરેલી
25. કચ્છ જિલ્લાના કયા વિસ્તારમાં ઊંચા પ્રકારનું ઘાસ થાય છે - બન્ની
26. સેલોર વાવ કયા જિલ્લામાં આવેલી છે - કચ્છ (ભદ્રેશ્વર)
27. ગુજરાતનો સૌથી મોટો મહેલ એવો લક્ષ્મી વિલાસ પેલેસ કયા જિલ્લામાં આવેલો છે - વડોદરા
28. રાજપીપળા ખાતે શાના ઉદ્યોગનો વિકાસ થયો છે - ઇમારતી લાકડાનો
29. પાકિસ્તાનમાંથી આવેલા નિર્વાસિત સિંધી ભાઇઓ માટે ગુજરાતના કચ્છ જિલ્લામાં કયું નગર વિકસ્યું હતું - ગાંધીધામ
30. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કુલ કેટલા સેક્ટર. આવેલા છે - ૩૦
No comments:
Post a Comment