11_March Daily 25 G.K. QuiZ For GSSSB Exam Material, GSRTC Exam & All Competitive Exam
1. ભારતમાં સૌપ્રથમ સુપ્રીમકોર્ટની સ્થાપના કયાં થઇ હતી - કોલકત્તા માનવ શરીરમાં ઇન્યુસ્યુલીન કયા અવયવમાં બને છે - સ્વાદુપીંડ
2. આપણા શરીરમાંનું મોટાભાગનું વજન કયા ઘટકને આભારી છે - પાણી
3. લવકુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા - વાલ્મીકી
4. PNG - પાઇપ્ડ નેચરલ ગેસ
5. જમીનની તીવ્ર સમાનતા દૂર કરવા માટે કોના દ્વારા 'ભૂદાન યજ્ઞ' ચલાવવામાં આવ્યો હતો - વિનોબા ભાવે
6. આપણું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે - શક સંવત (અંગ્રેજી વર્ષ મુજબ ૧૯૫૭માં અપનાવવામાં આવ્યું હતું) 7. કાઝીરંગા અભ્યારણ્ય કયા રાજયમાં આવેલ છે - આસામ
8. ઇ.સ. ૧૯૧૯માં દિલ્લી ખાતે મળેલ અખીલ ભારતીય ખિલાફત આંદોલનના અધ્યક્ષ કોણ હતા - શૌકત અલી
9. બેરોમીટરનો ઉપયોગ જણાવો - હવાનું દબાણ માપવા માટે
10. કૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં ભણતા હતા - સાંદીપનિ
11. કોઇ બે જગ્યા વચ્ચેના સમયનો તફાવત શાના લીધે હોય છે - રેખાંશ
12. નિલમબાગ પેલેસ કયાં આવેલ છે - ભાવનગર
13. જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે જાણીતો છે - સાહિત્યક્ષેત્ર
14. હિંદ છોડો ચળવળ દરમ્યાન અમદાવાદના ખાડિયા વિસ્તારનો શહીદ થનાર યુવાનનું નામ - ઉમાકાન્ત
15. ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે - સંદેશાવ્યવહાર માટે
16. ભૂગર્ભમાંથી એલ્યુમિનિયમ કયા સ્વરૂપે મળે છે - બોક્સાઇટ
17. સુદામા કયું વ્રત પાળતા હતા - અયાચકવ્રત (કોઇની પાસે કશું ન માંગવાનું વ્રત)
18. સંયુકત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિના કાયમી સભ્ય દેશ કેટલા છે - ૫
19. ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા 'ઇ-મમતા' પ્રોગ્રામનો હેતુ શું છે - માતા અને બાળ મરણ અટકાવવું
20. ગાંધીજીને કોને "Half Naked Seditious Fakir" કહેલું - ચર્ચીલ
21. ખેતપેદાશો પર શાનું નિશાન હોય છે - એગમાર્ક
22. આરઝી હુકૂમતનું જાહેરનામું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું - કનૈયાલાલ મુનશી (આરઝી હુકૂમતનો અર્થ સમાંતર સરકાર)
23. રેપોરેટ અને રિવર્સ રેપોરેટનું નિયમન કોણ કરે છે -રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
24. દયાનંદ સરસ્વતીના પિતાનું નામ - કરસનજી તવાડી
25. સોનાનું રાસાયણિક નામ - Au
1. ભારતમાં સૌપ્રથમ સુપ્રીમકોર્ટની સ્થાપના કયાં થઇ હતી - કોલકત્તા માનવ શરીરમાં ઇન્યુસ્યુલીન કયા અવયવમાં બને છે - સ્વાદુપીંડ
2. આપણા શરીરમાંનું મોટાભાગનું વજન કયા ઘટકને આભારી છે - પાણી
3. લવકુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા - વાલ્મીકી
4. PNG - પાઇપ્ડ નેચરલ ગેસ
5. જમીનની તીવ્ર સમાનતા દૂર કરવા માટે કોના દ્વારા 'ભૂદાન યજ્ઞ' ચલાવવામાં આવ્યો હતો - વિનોબા ભાવે
6. આપણું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે - શક સંવત (અંગ્રેજી વર્ષ મુજબ ૧૯૫૭માં અપનાવવામાં આવ્યું હતું) 7. કાઝીરંગા અભ્યારણ્ય કયા રાજયમાં આવેલ છે - આસામ
8. ઇ.સ. ૧૯૧૯માં દિલ્લી ખાતે મળેલ અખીલ ભારતીય ખિલાફત આંદોલનના અધ્યક્ષ કોણ હતા - શૌકત અલી
9. બેરોમીટરનો ઉપયોગ જણાવો - હવાનું દબાણ માપવા માટે
10. કૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં ભણતા હતા - સાંદીપનિ
11. કોઇ બે જગ્યા વચ્ચેના સમયનો તફાવત શાના લીધે હોય છે - રેખાંશ
12. નિલમબાગ પેલેસ કયાં આવેલ છે - ભાવનગર
13. જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે જાણીતો છે - સાહિત્યક્ષેત્ર
14. હિંદ છોડો ચળવળ દરમ્યાન અમદાવાદના ખાડિયા વિસ્તારનો શહીદ થનાર યુવાનનું નામ - ઉમાકાન્ત
15. ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે - સંદેશાવ્યવહાર માટે
16. ભૂગર્ભમાંથી એલ્યુમિનિયમ કયા સ્વરૂપે મળે છે - બોક્સાઇટ
17. સુદામા કયું વ્રત પાળતા હતા - અયાચકવ્રત (કોઇની પાસે કશું ન માંગવાનું વ્રત)
18. સંયુકત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિના કાયમી સભ્ય દેશ કેટલા છે - ૫
19. ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા 'ઇ-મમતા' પ્રોગ્રામનો હેતુ શું છે - માતા અને બાળ મરણ અટકાવવું
20. ગાંધીજીને કોને "Half Naked Seditious Fakir" કહેલું - ચર્ચીલ
21. ખેતપેદાશો પર શાનું નિશાન હોય છે - એગમાર્ક
22. આરઝી હુકૂમતનું જાહેરનામું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું - કનૈયાલાલ મુનશી (આરઝી હુકૂમતનો અર્થ સમાંતર સરકાર)
23. રેપોરેટ અને રિવર્સ રેપોરેટનું નિયમન કોણ કરે છે -રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
24. દયાનંદ સરસ્વતીના પિતાનું નામ - કરસનજી તવાડી
25. સોનાનું રાસાયણિક નામ - Au